રોટરી કલ્બનો હોલ ખીચો ખીચ ભરેલ હતો આજે જાણીતી કવિયેત્રી નીલાંબરી ઉર્ફે ‘નીલા’ રચિત કાવ્ય સંગ્રહ ‘મન મહાસાગરના મોતી’નું વિમોચન જાણિતા સાક્ષર શ્રી મનમોહન ઉપાધ્યાયના વરદ હસ્તે થવાનું હતું અને બાદમાં ‘એક શામ નીલા કે નામ’ કાર્યક્રમમાં નીલાની રચનાઓ સુર બધ્ધ કરી જાણિતા ગાયક નયન ચંદારાણા અને ગાયિકા કુસુમ તલવરકરના કંઠે રજુ થવાનું હતું.
અચાનક હોલમાં ઉદઘોષક કુમારી નયના પરમારનો અવાઝ સંભળાયો અને હોલમાં થતો કલબલાટ શાંત થઇ ગયો
Filed under: Stories | Leave a comment »