દીકરાઓને ભણાવવા અને પરણાવવા પાછળ મરણ મૂડી વાપરી ખૂંવાર અને ઘરભંગ થયેલ અને પત્નીની વિયોગમાં ઝુરાપો વેઠતા પથારી વસ મોરારજીને હવે વૃધ્ધાશ્રમમાં મૂકી આવવાની અને પછી આ બંગલાનું વેંચાણ કરી સરખા ભાગે રકમ વ્હેંચી લેવાની તજવીજની મનસુબો તેના ત્રણ દીકરા જતીન,માધવ અને રાઘવ કરી રહ્યા હતા ત્યાં બેડરૂમમાંથી મોરારજીનો સાદ સંભળાયો
‘જતીન દીકરા જરા અહીં આવતો.’
‘આ ડોસો સુખે બેસવા પણ નહીં દે’ એવો બડબડાટ કરતા ‘એ આવું બાપુજી’ કહી ક મને જતીન મોરારજીની પથારી પાસે આવી કહ્યું
Filed under: Stories | Leave a comment »